બોલીવુડ નેતા આમિર ખાને લીધી ગાંધીજીના જન્મ સ્થળ ની મુલાકાત સાસણમાં એનિવર્સરી ઉજવી 11:00 પોરબંદર એરપોર્ટ થી મુંબઈ પરત જવા રવાના થયા હતા. કીર્તિમંદિરમાં ગાંધીજીના જીવન વિશે રોચક માહિતી મેળવી હતી ત્યારે ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને સરકારી અધિકારીઓ સાથેની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં સરકારી અધિકારીઓએ પણ માસ્ક નથી પહેર્યું .